- દરેક ફર્ઝ નમાઝ પછી આ ઝિક્રને નિયંત્રણ સાથે પઢવો જાઈઝ છે.
- એક મુસલમાન પોતાના દીનની કદર કરે અને તેને જાહેર પણ કરે, ભલેને કાફિર પસંદ ન કરે.
- હદીષમાં "દુબુરિસ્ સલાહ" નો શબ્દ વર્ણન થયો છે, જો હદીષમાં આ શબ્દનું વર્ણન આવે તો સમજવામાં આવે કે ફર્ઝ નમાઝ પછી પઢવામાં આવે અને જો દુઆ શબ્દનો ઝિક્ર કરવામાં આવે તો સમજવામાં આવે કે નમાઝ પહેલા આ ઝિક્ર પઢવું જોઈએ.