- ભલાઈનો આદેશ આપવામાં પહેલ કરવી જોઈએ, અને અજ્ઞાની, અને ગાફેલને માર્ગદર્શન આપવું જોઈએ, ખાસ કરીને તે સમયે જ્યારે કોઈ બુરાઈ તેની ઈબાદતને ખરાબ કરતી હોય.
- વઝૂના દરેક અંગો પર પાણી નાખવું વાજિબ છે, અને જે વ્યક્તિ વઝૂનો કોઈ ભાગ છોડી દે ભલે તે સહેજ પણ કેમ ન હોય તેનું વઝૂ સહીહ નહીં ગણાય, અને જો સમય વધારે પસાર થઈ જાય તો તેણે ફરીથી વઝૂ કરવું પડશે.
- સારી રીતે વઝૂ કરવું અને તેને પૂર્ણ કરવું અને દરેક અંગ પર સંપૂર્ણ રીતે પાણી પહોંચાડવું શરીઅતના નિયમો માંથી છે.
- બંને પગ વઝૂના અંગો માંથી છે, તેના પર ફક્ત મસો કરવો પૂરતો નહીં થાય, પરંતુ તેને ધોવા જરૂરી છે.
- વઝૂના દરેક અંગોને એક અંગ સુકાઈ તે પહેલા બીજા અંગને તરત જ ધોવો જરૂરી છે.
- અજ્ઞાનતા અને અજાણતાના કારણે વાજિબ માફ નથી થઈ જતું, પરંતુ તેને દ્વારા જે ગુનાહ મળવાનો હતો તે માફ થઈ જાય છે, તે વ્યક્તિ જેણે પોતાની અજ્ઞાનતાના કારણે સારી રીત વઝૂ ન કરું તો નબી ﷺ એ વઝૂનો ઇન્કાર ન હતો કર્યો પરંતુ તેને ફરીવાર કરવાનો આદેશ આપ્યો.