- ઈમાન વગર કોઈ પણ વસ્તુ જન્નતમાં દાખલ નહીં થવા દે.
- ઈમાનની સંપૂર્ણતા એ છે મુસલમાન પોતાના ભાઈ માટે તે જ પસંદ કરે જે તે પોતાના માટે પસંદ કરે છે.
- લોકો વચ્ચે મોહબ્બત અને શાંતિ ઉત્પન્ન કરવા માટે સલામ ફેલાવવું જાઈઝ કરવામાં આવ્યું છે.
- સલામ ફક્ત મુસલમાનોને જ કહવામાં આવશે; કારણકે નબી ﷺ એ કહ્યું: "તમારી અંદરો અંદર".
- સલામ દ્વારા દૂરી, નફરત અને દુશ્મની દૂર થઈ જાય છે.
- મુસલમાનો વચ્ચે મોહબ્બત ફેલાવવાની મહત્ત્વતા, અને તે ઈમાનના સંપૂર્ણ હોવાની દલીલ છે.
- બીજી હદીષમાં સલામ માટેનો સંપૂર્ણ શબ્દ વર્ણન કરવામાં આવ્યો છે: "અસ્ સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ" અને "અસ્ સલામુ અલૈકુમ" કહેવું પણ પૂરતું થઈ જશે.