- જે વ્યક્તિ ગુનાહ કરવા માટે દિલથી મજબૂત ઈરાદો કરી લે અને ગુનાહ કરવાના સ્ત્રોત પણ અપનાવી લે તો તેણે ગુનોહ ન કર્યો હોયઇ તો પણ તે સજાનો હકદાર બનશે.
- મુસલમાનો સાથે યુદ્ધ કરવા પર સખત ચેતવણી અને તેના માટે જહન્નમની ધમકી.
- મુસલમાનો વચ્ચે થતી યોગ્ય લડાઈઓ જેમકે બળવો કરનાર અથવા ફસાદ (ભ્રષ્ટાચાર) ફેલાવનારાઓ સાથે લાદવામાં આવતી લડાઈ અંગે આ ચેતવણી લાગુ નહીં પડે.
- કબીરહ (મોટા) ગુનાહ કરનાર, ફક્ત કબીરહ ગુનાહ કરવાના કારણે જ કાફિર નથી બની જતો કારણકે આપ ﷺ એ બન્નેને મુસલમાન કહી નામ આપ્યું છે.
- બે મુસલમાન સામસામે કતલ કરવાના કોઈ પણ સ્ત્રોત સાથે ઝઘડો કરે જેનાથી એક બીજાનું કતલ કરી શકે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમમાં જશે, હદીષમાં તલવારનું ઉદાહરણ સમજાવવા માટે આપ્યું છે.