- પીડિત વ્યક્તિનું શરીઅતની હદમાં રહી જો પોતાનો અધિકાર મેળવે તો કઈ વાંધો નથી.
- લડાઈ ઝઘડો જબાનની આપત્તિઓ માંથી છે, જે મુસલમાન વચ્ચે નફરત ફેલાવવાનું કારણ બને છે.
- જો હક માટે સારી રીતે અને સારા તરીકા વડે યુદ્ધ કરવું જાઈઝ છે, બાતેલને સાબિત કરવા તેમજ હકનો ઇન્કાર કરતા લડવું અત્યંત દુષ્ટ કાર્ય છે, તેમજ કોઈ પુરાવા આપ્યા વગર, કોઈ દલીલ વગર લડવું.